<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
		>
<channel>
	<title>Comments on: ગઝલ : ભગવતીકુમાર શર્મા</title>
	<atom:link href="http://webmehfil.com/blog/2008/11/17/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://webmehfil.com/blog/2008/11/17/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/</link>
	<description>Just another WordPress weblog</description>
	<lastBuildDate>Thu, 12 Apr 2012 04:45:54 +0000</lastBuildDate>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.0.1</generator>
	<item>
		<title>By: વિવેક ટેલર</title>
		<link>http://webmehfil.com/blog/2008/11/17/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/comment-page-1/#comment-366</link>
		<dc:creator>વિવેક ટેલર</dc:creator>
		<pubDate>Tue, 18 Nov 2008 07:01:39 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://webmehfil.com/?p=155#comment-366</guid>
		<description>સુંદર ગઝલ. સાદ્યંત સુંદર વિશ્લેષણ....

ભગવતીકાકાની ઉદાસીના વિષય પર લખાયેલી આ ગઝલ કદાચ એમની જ બહુપ્રતિષ્ઠ ગઝલનો ભાગ-2 હોઈ શકે:
 (એ જ છંદ, એ જ રદીફ અને એ જ કાફિયા!!)

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે.

http://layastaro.com/?p=324

તો કરચલીવાળો શેર વાંચી એમનો જ એવો એક બીજો શેર યાદ આવી ગયો:


સમયના શરીરે કરચલીનું જાળું,

હજો હોકલી સમ આ ઘડપણ હૂંફાળું !</description>
		<content:encoded><![CDATA[<p>સુંદર ગઝલ. સાદ્યંત સુંદર વિશ્લેષણ&#8230;.</p>
<p>ભગવતીકાકાની ઉદાસીના વિષય પર લખાયેલી આ ગઝલ કદાચ એમની જ બહુપ્રતિષ્ઠ ગઝલનો ભાગ-2 હોઈ શકે:<br />
 (એ જ છંદ, એ જ રદીફ અને એ જ કાફિયા!!)</p>
<p>ઉદાસી આ સૂરજની આંખે ચડી છે.</p>
<p><a href="http://layastaro.com/?p=324" rel="nofollow">http://layastaro.com/?p=324</a></p>
<p>તો કરચલીવાળો શેર વાંચી એમનો જ એવો એક બીજો શેર યાદ આવી ગયો:</p>
<p>સમયના શરીરે કરચલીનું જાળું,</p>
<p>હજો હોકલી સમ આ ઘડપણ હૂંફાળું !</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: sudhir Patel</title>
		<link>http://webmehfil.com/blog/2008/11/17/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/comment-page-1/#comment-365</link>
		<dc:creator>sudhir Patel</dc:creator>
		<pubDate>Mon, 17 Nov 2008 18:31:50 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://webmehfil.com/?p=155#comment-365</guid>
		<description>મુ. શ્રી ભગવતીકુમાર શર્માની સુંદર ગઝલ!
ગઝલની એટલી જ સચોટ સમજૂતી માટે પીંકીબેનને પણ અભિનંદન!
સુધીર પટેલ.</description>
		<content:encoded><![CDATA[<p>મુ. શ્રી ભગવતીકુમાર શર્માની સુંદર ગઝલ!<br />
ગઝલની એટલી જ સચોટ સમજૂતી માટે પીંકીબેનને પણ અભિનંદન!<br />
સુધીર પટેલ.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: pragnaju</title>
		<link>http://webmehfil.com/blog/2008/11/17/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/comment-page-1/#comment-364</link>
		<dc:creator>pragnaju</dc:creator>
		<pubDate>Mon, 17 Nov 2008 15:32:19 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://webmehfil.com/?p=155#comment-364</guid>
		<description>એ આવે ને ઉદ્ધાર એનો કરી દે ;
હયાતી મરણને ભરોસે પડી છે.
જેમના ભજનો-કાવ્યો પરમની કૃપાથી લખાય છે તેના ભાવની મઝાની સમજુતી
આવા હયાતીના પૂરાવાની એક વાત યાદ આવે છે.
અહીંના ડોકટરે યોગાનંદની આગળ પોતાની યોગમાર્ગની અશ્રદ્ધા વ્યક્ત કરી ને ચક્રો તથા કુંડલિની બધું ખોટું છે એવું કહી બતાવીને પોતે કરેલા પ્રયોગોનો ઈતિહાસ કહી સંભળાવ્યો.
યોગાનંદે કહ્યું,‘યોગના ગ્રંથોની વાતો ખોટી નથી, પરંતુ તમારી પ્રયોગ કરવાની પદ્ધતિ ખોટી છે. તેથી જ તમને નિરાશા થઈ છે. જો યોગ્ય માર્ગદર્શન મેળવીને સાચી દિશામાં પ્રયાસ કરો તો ગ્રંથોમાં કહેલા અનુભવો તમને જરૂર થઈ શકે. કુંડલિની, ચક્ર ને આત્મા સુક્ષ્મ પદાર્થો હોવાથી, હજારો મડદાંને ચીરશો તો પણ નહિ જોઈ શકો. એમના અનુભવ માટે તો અંદરની સાધનાનો આધાર લેવો પડશે.’
યોગાનંદે ડોક્ટરની ઈચ્છા પ્રમાણે એમને યોગની દીક્ષા આપી ને સાધનાનો ક્રમ બતાવ્યો. એ સાધનાના પરિણામરૂપે એ લાંબે વખતે કુંડલિની ને ચક્રોનો અનુભવ કરી શક્યા. ત્યારે એમને સમજાયું કે બધી વાતો સાચી છે.
પછી તો એમણે કુંડલિની પર પોતાના અનુભવના આધાર પર એક પુસ્તક લખ્યું ‘ધી સરપન્ટ પાવર.’
સાધના કે યોગની શાસ્ત્રીય વાતોને કોઈ પણ જાતના વ્યક્તિગત અનુભવ કે એ અનુભવ માટેના અખંડ અભ્યાસ વિના મિથ્યા માનનાર કે મનાવનાર માણસો આ પ્રસંગમાંથી કાંઈ ધડો લેશે ખરા ?</description>
		<content:encoded><![CDATA[<p>એ આવે ને ઉદ્ધાર એનો કરી દે ;<br />
હયાતી મરણને ભરોસે પડી છે.<br />
જેમના ભજનો-કાવ્યો પરમની કૃપાથી લખાય છે તેના ભાવની મઝાની સમજુતી<br />
આવા હયાતીના પૂરાવાની એક વાત યાદ આવે છે.<br />
અહીંના ડોકટરે યોગાનંદની આગળ પોતાની યોગમાર્ગની અશ્રદ્ધા વ્યક્ત કરી ને ચક્રો તથા કુંડલિની બધું ખોટું છે એવું કહી બતાવીને પોતે કરેલા પ્રયોગોનો ઈતિહાસ કહી સંભળાવ્યો.<br />
યોગાનંદે કહ્યું,‘યોગના ગ્રંથોની વાતો ખોટી નથી, પરંતુ તમારી પ્રયોગ કરવાની પદ્ધતિ ખોટી છે. તેથી જ તમને નિરાશા થઈ છે. જો યોગ્ય માર્ગદર્શન મેળવીને સાચી દિશામાં પ્રયાસ કરો તો ગ્રંથોમાં કહેલા અનુભવો તમને જરૂર થઈ શકે. કુંડલિની, ચક્ર ને આત્મા સુક્ષ્મ પદાર્થો હોવાથી, હજારો મડદાંને ચીરશો તો પણ નહિ જોઈ શકો. એમના અનુભવ માટે તો અંદરની સાધનાનો આધાર લેવો પડશે.’<br />
યોગાનંદે ડોક્ટરની ઈચ્છા પ્રમાણે એમને યોગની દીક્ષા આપી ને સાધનાનો ક્રમ બતાવ્યો. એ સાધનાના પરિણામરૂપે એ લાંબે વખતે કુંડલિની ને ચક્રોનો અનુભવ કરી શક્યા. ત્યારે એમને સમજાયું કે બધી વાતો સાચી છે.<br />
પછી તો એમણે કુંડલિની પર પોતાના અનુભવના આધાર પર એક પુસ્તક લખ્યું ‘ધી સરપન્ટ પાવર.’<br />
સાધના કે યોગની શાસ્ત્રીય વાતોને કોઈ પણ જાતના વ્યક્તિગત અનુભવ કે એ અનુભવ માટેના અખંડ અભ્યાસ વિના મિથ્યા માનનાર કે મનાવનાર માણસો આ પ્રસંગમાંથી કાંઈ ધડો લેશે ખરા ?</p>
]]></content:encoded>
	</item>
</channel>
</rss>

