એ લોકો અને હું : વિપિન પરીખ

 

isu janma 

એ લોકોએ ઈસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,

એ લોકોએ સૉક્રેટીસને ઝેર પાઇને માર્યો,

એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાંખ્યો.

પણ

એ લોકો મને નહીં મારી શકે.

કારણ

હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

- વિપિન પરીખ

 

ઇસુ ખ્રિસ્તનાં જન્મદિને, તેમની જ નહીં, તેમનાં વિચારો અને આદર્શોની પણ ખોટ વર્તાય છે. અને ત્યારે તેમનાં જ શબ્દો યાદ આવે ” પ્રભુ, તેમને (અમને !) માફ કરી દેજે, તેમને ખબર નથી, તેઓ શું કરી રહ્યા છે ! “  આપ સૌને Merry Christmas !

આપ સૌને આજનાં દિને, જરુર માણવી ગમશે ઇસુ ખ્રિસ્તની પ્રાર્થના અને ઑડિયો-વિડીયો ગરવાગુજરાતી અને જગદીશભાઇનાં બ્લૉગ પર.

 

 

.


the attachments to this post:

isu janma
isu janma


5 Comments to “એ લોકો અને હું : વિપિન પરીખ”

  1. chetu says:

    SAME TO U PINKYBAHEN

  2. Well known poem.

    Merry Christmas and Happy New Year to WebMehfil team and all readers.

  3. સુંદર સોંસરવી ઊતરી જાય એવી રચના…

    નાતાલ મુબારક…

  4. sudhir patel says:

    વેધક કટાક્ષ કાવ્ય!
    વેબમેહફિલને અને એના સૌ વાચક મિત્રોને નાતાલની તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME