ઑકટોબર : ૨૦૦૮
Sunday, October 5th, 2008
૩ ઑકટોબર : અખિલ કૃષ્ણન (N.I.D. વિદ્યાર્થી) દ્વારા વલી ગુજરાતી પર ડોક્યુમેન્ટરી ફિલ્મ
સાંજે ૬ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ
3-૪ ઑકટોબર : મહુવા ખાતે મોરારીબાપુની નિશ્રામાં નાટક તથા કવિસંમેલન
કવિગણ : સૌમ્ય જોષી, અનિલ ચાવડા, ચંદ્રેશ મકવાણા, એષા દાદાવાલા,
હનિફ મહેરી, ભાવેશ ભટ્ટ, યાવર કાદરી.
૪ ઑકટોબર : કવિશ્રી રાજેન્દ્ર શુક્લને ‘નર્મદચંદ્રક’ અર્પણ સમારંભ
પ્રમુખ : ભગવતીકુમાર શર્મા અતિથિવિશેષ : નાનુભાઈ નાયક
સાંજે ૬:૩૦ વાગે, ‘સંસ્કાર હોલ’, સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત.
૧૨ ઑકટોબર : દિવ્ય ભાસ્કર અને લાયન્સ આયોજિત કવિસંમેલન
સંચાલક : અંકિત ત્રિવેદી અતિથિવિશેષ : અલ્પેશ કોટડિયા
કવિગણ : હિતેન આનંદપરા, મૂકેશ જોષી, મકરંદ મૂસળે, ડૉ.મુકુલ ચોકસી,
રઈશ મનીઆર, ગૌરાંગ ઠાકર, એષા દાદાવાળા
રાત્રે ૮:૩૦ વાગે, લાયન્સ કમ્યુનિટિ સેન્ટર, લાલજીનગર, અડાજણ
૧૪ ઑકટોબર : શ્રી ચિનુ મોદીને આદ્યકવિ નરસિંહ મહેતા ચંદ્રક અર્પણ સમારંભ
સાંજે ૬ વાગે, રૂપાયતન સંસ્થા, જૂનાગઢ.
‘આસ્થા’ ચૅનલ પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
૧૯ ઑકટોબર : ‘ગનીવર્ષ’ ઉપક્રમે ગનીચાચાની હઝલ પર તરહી મુશાયરો
પ્રમુખ : નયન દેસાઈ સંચાલક : નિર્મિશ ઠાકર
સાંજે ૫:૩૦ વાગે, વજુભાઈ ટાંક હોલ, સુરત.
૨૧ ઑકટોબર : ઈમેજ પબ્લિકેશન દ્વારા પૂ. મોરારિબાપુ હસ્તે લોકાર્પણ
’વિશ્વનાં યાદગાર પ્રવચનો’ સંપાદન : સુરેશ દલાલ અને મહેશ દવે
સંચાલક : અંકિત ત્રિવેદી અતિથિ વિશેષ : દિનેશ શાહ , અરવિંદ શાહ
‘વાણીનું વૃક્ષ’ – એક નાટ્યાત્મક રજૂઆત
મનોજ શાહ, મનોજ જોષી, ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરા, દર્શન જરીવાલા.
રાત્રે ૮ વાગે, ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ.
૨૫ ઑકટોબર : દિનેશ શાહ અને હિમાંશુ ભટ્ટનું કાવ્ય પઠન
સાંજે ૮ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ.
૨૬ ઑકટોબર : ધ્વનિલ પારેખનાં પુસ્તક ‘દરિયો ભલેને માને…’ વિમોચન સમારંભ
સવારે ૧૦.૩૦ વાગે, સંસ્કાર હોલ, સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત.
