એપ્રિલ : ૨૦૦૯
૬ એપ્રિલ : મેહંદીહસનના દીર્ઘાયુષ્ય માટે એક સંગીત કાર્યક્રમ
કલાકાર ~ વિકાસ ભાટવડેકર, અનિકેત ખાંડેકર, ગાર્ગી વોરા.
રાત્રે ૯ વાગે, ગાંધી સ્મૃતિ ભવન, સુરત.
૨૩ એપ્રિલ : વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ગુજરાત પ્રકાશક મંડળ આયોજિત કાર્યક્રમ
પુસ્તક મહિમા : ‘ શેક્સપિયર ઍન્ડ કું.’
લેખક : નિરંજન ભગત, પઠન : લાભશંકર ઠાકર
પુસ્તક વિશે : કાવ્ય પાઠ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
પુસ્તકોનું ગામ : હે ઓન વાય – મહેશ દવે
પુસ્તક વિશે : કાવ્ય પાઠ – સૌમ્ય જોશી
અભિવાચન : આવો માણસ કોઇ દી’ જોયો નથી – મેઘશ્રી,સંજય ભાવે
સાંજે ૬.૦૦ વાગે, ભાઈકાકા હોલ, લૉ ગાર્ડન, અમદાવાદ.
~ : ~ : ~ : ~
